જાણીતા લેખક-અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની વયે નિધન

  • 5 years ago
જાણીતા લેખક-અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની વયે નિધન છે દિગ્ગજ સાહિત્યકાર-નાટ્યકારનું મલ્ટીપલ ઑર્ગન ફેલ થતા બેંગલોરમાં નિધન થયું છેPM મોદીએ ગિરીશ કર્નાડના નિધન પર દુખ વ્યક્ત કર્યું છેગિરીશ કર્નાડ જયારે આપણી વચ્ચે નથી ત્યારે એક નજર એમના જીવન સફર પર

Recommended