પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરનાં બાંધકામમાં મહંતસ્વામી મહારાજ પણ જોડાયા

  • 5 years ago
સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજના અગ્નિસંસ્કાર સ્થાને સ્મૃતિ મંદિર ‘પ્રમુખ મંદિરમ’

બની રહ્યું છે BAPSના વડા મહંતસ્વામી મહારાજ પણ સંતો-ભક્તો સાથે બાંધકામની સેવામાં જોડાયા હતા સ્વામીએ પથ્થરો ગોઠવીને જાતે લેલા વડે સિમેન્ટ પૂરી ગુરુભક્તિ અદા કરી હતી ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી પ્રમુખ મંદિરમના બાંધકામ માટે સંતો-ભક્તો જાતે જ બાંધકામના કામમાં જોડાયા છે

Category

🥇
Sports

Recommended