જસદણમાં દરગાહમાં હલનચલન થતા લોકોના ટોળા ઉમટ્યા
જસદણ: જસદણની સિવિલ હોસ્પિટલ નજીક વિવકાનેદ મોક્ષધામ પાસે આવેલી એક દરગાહના મઝહારમાં હલનચલન થતા લોકોના ટોળા ઉમટ્યા હતા ગત રાત્રે મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઇ શેખ દરગાહે ગયા હતા ત્યારે અચાનક હલનચલન થતા તેઓએ સમાજના અન્ય લોકોને ફોન દ્વારા જાણ કરી હતી અને લોકોના ટોળા ઉમટ્યા હતા મુસ્લિમ સમાજના લોકોએ કલમા પઢી માફી માગી હતી
Category
🥇
Sports