અમરાઈવાડી મકાન દુર્ઘટના, મદદ ન મળતાં મહિલા આમરણ ઉપવાસ પર, સ્થાનિકો પણ જોડાયા
અમદાવાદ:અમરાઇવાડીમાં મકાન દુર્ઘટનામાં મદદ નહીં મળતા અને સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા સ્થાનિક મહિલા મમતા શિવકુમાર તિવારી સવારે 1100 વાગ્યાથી બંગલાવાળી ચાલી ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે મહિલા સોમવારથી આમણાંત ઉપવાસનું આંદોલન પર ઉતરી રહ્યા છે ઘટનામાં પાંચના મોત થયાં હતાં અને ત્રણ પરિવારના 15 સભ્યોને સીધી અસર થઇ હતી તેમાં સ્થાનિકો પણ જોડાયા હતા
Category
🥇
Sports