શિવસેનાના સંજય રાઉતે કહ્યું- જે નક્કી છે તે વિશે જ વાત થાય
- 5 years ago
શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે ફરી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું છે કે, મુખ્યમંત્રી પદ માટે જે સહમતી થઈ હતી અને અમે તેના આધારે જ ચૂંટણી લડી હતી અને ગઠબંધન થયું હતું હવે કોઈ નવો પ્રસ્તાવ આવશે પણ નહીં અને જશે પણ નહીં જે પ્રસ્તાવ નક્કી થયો છે તે વિશે જ વાત કરવામાં આવશે
Recommended
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતી જનસંખ્યા વિશે કહ્યું, ‘પરિવાર નાનો રાખવો તે પણ દેશની સેવા’
DivyaBhaskar
પહેલીવાર ઉર્વશી ધોળકિયાએ લગ્ન વિશે કર્યો ખુલાસો, દીકરાઓએ કરી મમ્મીના બૉયફ્રેન્ડ વિશે વાત
DivyaBhaskar