સુપ્રીમનો ચુકાદો એક ઐતિહાસિક નિર્ણય છે - સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે શનિવારે ચુકાદો સંભળાવ્યો છે બેન્ચે કહ્યું છે કે, વિવાદિત જગ્યાઓ જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આ નિર્ણયને કોઈની હાર કે જીત તરીકે ન જોવો જોઈએ, આ સમય ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આ એક ઐતિહાસિક ચુકાદો છે જનતાને અપીલ કરુ છું કે તેઓ શાંતિ જાળવી રાખે
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે, રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય દરેકની ભારત ભક્તિને સશક્ત કરવાનો સમય છે દેશના લોકોને મારી અપીલ છે કે, શાંતિ, સદ્ભાવ અને એકતા જાળવવી જ્યારે સંઘ પ્રમુખે કહ્યું છે કે, ધૈર્યથી આ મામલે સુનાવણી કરનાર જજને અમે અભિનંદન આપીયે છીએ નિર્ણય સ્વીકાર કરવાની સ્થિતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દરેક લોકોના પ્રયત્નોનું પણ સ્વાગત કરીયે છીયે
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું છે કે, રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય દરેકની ભારત ભક્તિને સશક્ત કરવાનો સમય છે દેશના લોકોને મારી અપીલ છે કે, શાંતિ, સદ્ભાવ અને એકતા જાળવવી જ્યારે સંઘ પ્રમુખે કહ્યું છે કે, ધૈર્યથી આ મામલે સુનાવણી કરનાર જજને અમે અભિનંદન આપીયે છીએ નિર્ણય સ્વીકાર કરવાની સ્થિતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દરેક લોકોના પ્રયત્નોનું પણ સ્વાગત કરીયે છીયે
Category
🥇
Sports