બાબા રામદેવે કહ્યુ પીડિતાને ન્યાય મળી ગયો, જયા બચ્ચન બોલ્યા, ઘણું મોડું કર્યું

  • 5 years ago
તેલંગાણા એનકાઉન્ટર પર બાબા રામદેવે નિવેદન આપ્યુ છે બાબાએ કહ્યું કે,‘આવા ગુનેગારોને આ પ્રકારની જ સજા મળવી જોઈએપોલીસનું આ કામ હિંમત ભર્યું છે, પીડિતાને ન્યાય મળી ગયો છેજે ઘટનાઓમાં શંકા હોય તેને જ કોર્ટમાં લાવવી જોઈએ’ જ્યારે સમાજવાદી પાર્ટીની સાંસદજયા બચ્ચનેકહ્યું કે,ન્યાય કરવામાં ઘણું મોડું કર્યું છે છતાં 'દેર આયે દુરસ્ત આયે'

Category

🥇
Sports

Recommended