જામનગરમાં વિકાસ કામમાં અવરોધ, ગામલોકોએ ઉઠાવ્યો વાંધો

  • 2 years ago
જામનગરના સપડામાં કૃષિમંત્રી રાઘવજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામના વિકાસ કામ ન થતાં લોકોએ વિરોધ કર્યો છે. કૃષિમંત્રીએ ગ્રામજનોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનો સાથે રાઘવજી પટેલની જીભાજોડી થઈ હતી. વિરોધ બાદ રાઘવજી પટેલે કામની ખાતરી આપી.

Recommended