ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં
ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં આગામી 1 જુલાઈએ 145મી રથયાત્રા યોજાવાની છે. જેને લઈ ત્રણેય રથનું રિપેરિંગ કામ હાથ ધરાયું
છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે આ રથયાત્રાને લઈને રથનું સ્ટીયરીંગ અને પૈડાની મરામત ચાલી રહી છે.
ત્યારેબાદ ત્રણેય રથના રંગરોગાન અને સુશોભન કાર્ય કરવામાં આવશે.
છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નિકળે છે. ત્યારે આ રથયાત્રાને લઈને રથનું સ્ટીયરીંગ અને પૈડાની મરામત ચાલી રહી છે.
ત્યારેબાદ ત્રણેય રથના રંગરોગાન અને સુશોભન કાર્ય કરવામાં આવશે.
Category
🗞
News