પેટ્રોલ માલિકોએ પેટ્રોલ બંધ હોવાના લગાવ્યા બોર્ડ

  • 2 years ago
અમદાવાદમાં પેટ્રોલની પારાયણ શરૂ થઇ છે. જેમાં શહેરમાં પેટ્રોલ ખૂટી પડ્યું છે. તેથી પેટ્રોલપંપના માલિકોએ પેટ્રોલ બંધ હોવાના બોર્ડ લગાવ્યા છે. જેમાં વાહનચાલકો પેટ્રોલ ન મળતા

પરેશાન થાય છે. તેમજ પેટ્રોલ પંપના સંચાલકોને સમયસર પેટ્રોલ મળી રહ્યું નથી.

Recommended