"સંદેશ ન્યૂઝ" સાથે નરેશ પટેલની ખાસ વાતચીત થઇ
- 2 years ago
"સંદેશ ન્યૂઝ" સાથે નરેશ પટેલની ખાસ વાતચીત થઇ છે. જેમાં નરેશ પટેલે જણાવ્યું છે કે મારી રાજકારણમાં જવાની ઈચ્છા હતી. પણ સમાજે ના પાડી તેથી રાજકારણમાં ગયો નથી.
તથા તમામ પક્ષમાંથી મને આમંત્રણ હતું. તેમાં જે પક્ષમાં સારો પાટીદાર હશે તેની સાથે રહીશ.
તથા તમામ પક્ષમાંથી મને આમંત્રણ હતું. તેમાં જે પક્ષમાં સારો પાટીદાર હશે તેની સાથે રહીશ.