હીરાબાએ 100માં વર્ષમાં પ્રવેશ સાથે જગન્નાથ મંદિરે કરી આરતી

  • 2 years ago
હીરાબાએ આજે તેમના 100 માં જન્મદિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આરતી અને દર્શન કર્યા. 100 માં વર્ષમાં માતાના પ્રવેશ પર પ્રધાનમંત્રીએ પગ ધોઈ પાણી માથે ચઢાવ્યું.

Recommended