જગદીશ ઠાકોરના નિવેદન સામે પાટિલની અને હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

  • 2 years ago
ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લઘુમતી સમુદાયને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને ભાજપ બેડામાં રોષનો માહોલ સર્જાયો હતો. જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પ્રતીક્રીયા આપી હતી.

Category

🗞
News

Recommended