શું છે રાંધણ છઠ્ઠનું મહત્ત્વ જાણીલો પરંપરા

  • 2 years ago
આજે છે શ્રાવણ વદ છઠ્ઠ આ દીવસે રસોઇ તૈયાર કરી સાતમના દિવસે ઠંડી રસોઇ આરોગવાની પરંપરા છે.. અને પરંપરા અનુસાર સાતમના દિવસે આરોગવામા આવતી ઠંડી રસોઇ ની તૈયારી ઓ છઠ્ઠના દીવસે કરાય છે... અને માતા શીતળાને સંતતિરક્ષા માટે પ્રાર્થના કરે છે.. તો ચાલો જાણીએ રાંધણ છઠ્ઠનું મહત્વ..આ કથાનાં માધ્યમથી

Recommended