કાશ્મીરની કાયાપલટ, ચૂંટણી પંચના નિર્ણયથી બદલાશે સત્તાના સમીકરણ
નોકરી-ધંધાર્થે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યોના લોકોને મતાધિકાર આપવાની મુખ્ય ચૂંટણી અધિકારીની જાહેરાતથી કેટલીક રાજકીય પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષમાં જ વિધાનસભા ચૂંટણી યોજાવાના અણસાર છે. એવામાં ચૂંટણી અધિકારીની આ જાહેરાતથી રાજકારણ ગરમાયું છે.
Category
🗞
News