ધરોઈ ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા

  • 2 years ago
હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને ડેમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. આજરોજ ધરોઈ ડેમના ચાર દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

Category

🗞
News

Recommended