PM મોદીએ અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે, ત્યારે આજે તેમણે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને દૂરદર્શન પર આવતી સ્વરાજ સિરીયલ જોવાની અપીલ કરી હતી. એવું તો શું છે આ સ્વરાજ સીરિયલમાં જેને જોવા માટે ખુદ વડાપ્રધાન અપીલ કરી રહ્યાં છે, આવો જાણીએ...
Category
🗞
News