21મી સદીમાં ભારતનાં વિકાસમાં વિજ્ઞાન મહત્વનુઃ PM

  • 2 years ago
21મી સદીમાં ભારતનાં વિકાસમાં વિજ્ઞાન મહત્વનું છે તેમ PM મોદીએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે અમદાવાદના સાયન્સ સિટીનું આ મંથન નવી પ્રેરણા આપશે અને સાથે જ સાયન્સ પ્રત્યે ઉત્સાહ અને પ્રેરણા મળશે. સમાધાન, સોલ્યુશન, ઇવોલ્યુશનનો આધાર વિજ્ઞાન જ છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય અનુસંધાનની વાત કરી. તેઓએ કહ્યું કે હાલમાં વિશ્વમાં તબાહી અને ત્રાસદીનો દોર ચાલી રહ્યો છે.

Recommended