ભાદરવા વદ આઠમને રવિવાર, ચંદ્ર-સૂર્યના કેન્દ્રયોગ પર જાણો રાશિફળ

  • 2 years ago
વિક્રમ સંવત ૨૦૭૮. ભાદરવા વદ આઠમ. રવિવાર, આઠમનું શ્રાદ્ધ. ચંદ્ર-સૂર્યનો કેન્દ્રયોગ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Recommended