ઉત્તરાખંડના કેદારનાથ પાસે બરફનો પહાડ તૂટ્યો, કેદારનાથ મંદિર હેમખેમ

  • 2 years ago
ઉત્તરાખંડના કેદારનાથ પાસે બરફનો પહાડ તૂટી પડવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પર્વત સરકવાને કારણે કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે આજે સવારે હિમાલય વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી.

Recommended