ભવોભવના પાપમાંથી મુક્તિ અપાવશે મા બહુચર

  • 2 years ago
આજે છે આસો સુદ બારસ અને શુક્રવાર.. શાસ્ત્રોમાં કહ્યુ છે કે આ સંસાર માયાના બંધનોમાં બંધાયુ છે પરંતુ ભક્તિ સંદેશ આપને આ બંધનમાંથી મુક્ત કરીને પ્રભુનાં બંધનમાં બાંધે છે ...તો ચાલો આજની આ સફરમાં કરીએ બહુચર માતાજીની આરતીવંદના..સાથે જ શક્તિના એક સ્વરુપ બ્રહ્માણી માતાના ધોળકા સ્થિત મંદિરના દર્શન કરીશુ.
મા બહુચર જે કરે છે સૌનું કલ્યાણ....કહેવાય છે કે જો પ્રભુની આરતીમાં ભાગ લઈએ મન તો પવિત્ર થાય જ છે પરંતુ ભવોભવના પાપમાંથી મુક્તિ પણ મળે છે તો આવો આજે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ...

Recommended