ભવોભવના પાપમાંથી મુક્તિ અપાવશે મા બહુચર
- 2 years ago
આજે છે આસો સુદ બારસ અને શુક્રવાર.. શાસ્ત્રોમાં કહ્યુ છે કે આ સંસાર માયાના બંધનોમાં બંધાયુ છે પરંતુ ભક્તિ સંદેશ આપને આ બંધનમાંથી મુક્ત કરીને પ્રભુનાં બંધનમાં બાંધે છે ...તો ચાલો આજની આ સફરમાં કરીએ બહુચર માતાજીની આરતીવંદના..સાથે જ શક્તિના એક સ્વરુપ બ્રહ્માણી માતાના ધોળકા સ્થિત મંદિરના દર્શન કરીશુ.
મા બહુચર જે કરે છે સૌનું કલ્યાણ....કહેવાય છે કે જો પ્રભુની આરતીમાં ભાગ લઈએ મન તો પવિત્ર થાય જ છે પરંતુ ભવોભવના પાપમાંથી મુક્તિ પણ મળે છે તો આવો આજે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ...
મા બહુચર જે કરે છે સૌનું કલ્યાણ....કહેવાય છે કે જો પ્રભુની આરતીમાં ભાગ લઈએ મન તો પવિત્ર થાય જ છે પરંતુ ભવોભવના પાપમાંથી મુક્તિ પણ મળે છે તો આવો આજે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ...