અમદાવાદમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી ધારાશાહી

  • 2 years ago
અમદાવાદ શહેરમાં નવરંગપુરા એરિયામાં વિજય ચાર રસ્તા પાસે આવેલ મેમનગર પાણી વિતરણ કરતી પાણીની ટાંકી ધરાશાહી કરવામાં આવી છે. ટાંકી તોડવામાં આવતા પીવાનું પાણી દુષિત આવતું થયું છે.

Category

🗞
News

Recommended