ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની બેઠક
- 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મિટિંગ શરૂ થઇ છે. જેમાં અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક થવાની છે. તેમાં ઉમિયાધામ ઊંઝા,
ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની બેઠક થશે. તથા ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે.
ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની બેઠક થશે. તથા ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે.