સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા

  • 2 years ago
અમદાવાદમાં અક્સ્માત ટાળવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં નવા બનેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સૌથી વધુ અક્સ્માત થાય છે. તેમાં સ્પિડ કેમેરા લગાવ્યા બાદ વધુ

એક અભિગમ અપનાવ્યો છે. જેમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર અવરોધો લગાવાયા છે.

Recommended