દેવભૂમિ દ્વારકામાં એક કોરિડોર બનાવીશું: શાહ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મતદારોને રિઝવવા માટે સભા ગજવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે આજે વેજલપુરમાં સભાને સંબોધન કર્યું હતું. વેજલપુર વિધાનસભા બેઠકના ઉમેદવારને જીતાડવા માટે અમિત શાહે અપીલ કરી હતી. શાહના સંબોધનના મુખ્ય મુદ્દા.

Recommended