ભાયાવદર ખાતે પરસોત્તમ રૂપાલાની જાહેરસભામાં સ્ટેજ પર ભાજપમાં જોડાયેલ નેતાઓની ગેરહાજરી
રાજકોટ જીલ્લાના ઉપલેટાના ભાયાવદર ખાતે પરસોત્તમભાઈ રૂપાલાની જાહેરસભા યોજાઈ હતી. જેમાં 75 ધોરાજી ઉપલેટા વિધાન બેઠકના ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયાના સમર્થનમાં જંગી સભા યોજાઈ હતી. આ સભામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભાજપે કરેલા વિકાસ કાર્યોને વરણવ્યા હતા તેમજ કોંગ્રસ પર આકરા પ્રહારો કર્યા હતા.
Category
🗞
News