કાંકરેજના દેવદરબાર જાગીર મઠમાં PM મોદીની સભા
વડાપ્રધાન મોદી આજે ગુજરાત મુલાકાતે છે. જેમાં ચાર જગ્યાએ સભા સંબોધન કરશે. તેમાં પીએમ મોદીની બનાસકાંઠાના કાંકરેજમાં સભા યોજાઇ રહી છે. કાંકરેજના દેવદરબાર જાગીર
મઠમાં સભા થઇ રહી છે. તથા કિર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં સભા યોજવામાં આવી છે.
મઠમાં સભા થઇ રહી છે. તથા કિર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં સભા યોજવામાં આવી છે.