ગુજરાતમાં આપની આશાઓ પર પાણીઃ એક્ઝિટ પોલ
બીજા તબક્કાના મતદાનના પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલનું પરિણામ સામે આવી ચૂક્યું છે. જેમાં કહેવાયું છે કે ભાજપનો વોટ શેર ઘટશે અને સીટ વધશે. આ સાથે જ એક્ઝિટ પોલ કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળશે. આ સિવાય સાળંગપુર મંદિરની બહાર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. તો અન્ય મહત્ત્વના સમાચારમાં સુરતના સૈયદપુરામાં ગંદા પાણીને લઈને બૂમરાણ મચી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News