કોરોના અંગે સ્વાસ્થ્યમંત્રીનું લોકસભામાં નિવેદન
લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશની 90 ટકા વસ્તીનો કોરોનાની રસી અપાઈ ચૂકી છે. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે માસ્ક પહેરવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પણ કહેવાયું છે. આ સિવાય વધતા કોરોનાને લઈને સંસદમાં સતર્કતા જોવા મળી રહી છે. અન્ય સમાચારમાં રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ થયાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News