ત્રિમંદિર દર્શન - દાદા દર્શન | Must Visit Place in Ahmedabad | Dada Bhagwan Trimandir

  • 8 months ago
અમદાવાદનું ધબકતું હૃદય એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ. અહી આવેલું છે ‘દાદા દર્શન’ - એક નિષ્પક્ષપાતી ત્રિમંદિર. અહીં, વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીની ૧૨ ફીટની ભવ્ય પ્રતિમાની સાથે શ્રી કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાન બિરાજે છે. અજોડ ત્રિમંદિરની સ્થાપના, એ પરમ પૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું, જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. વધુ જાણવા માટે જુઓ: https://www.dadabhagwan.in/about/trimandir/why-trimandir/

Recommended