મુકેશ અંબાણીએ કહ્યું, ભારતમાં આર્થિક સુસ્તી છે પરંતુ તે અસ્થાયી
- 5 years ago
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વીકાર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનો ગાળો છે જોકે તેમણે આ ગાળો અસ્થાયી જણાવ્યો હતો તેમના કહેવા પ્રમાણે સરકારે વર્તમાનમાં જે નિર્ણયો લીધા છે તેનાથી આગામી ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાને તેજી મળશે સાઉદી અરબના શહેર રિયાધમાં આયોજિત વાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ- ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવને સંબોધિત કરતી વખતે મુકેશ અંબાણીએ આ વાત કહી હતી
Recommended
વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું,‘પાકિસ્તાને તેની હવાઈ સીમા બંધ રાખી છે તો એ એમની સમસ્યા છે’
DivyaBhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતી જનસંખ્યા વિશે કહ્યું, ‘પરિવાર નાનો રાખવો તે પણ દેશની સેવા’
DivyaBhaskar