ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર મંદિરે હાજર રહ્યાં

  • 2 years ago
ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ થઇ ગઇ છે. જેમાં જળયાત્રા પહેલા જ ભક્તિના રંગમાં મંદિર પ્રાંગણ રંગાયું છે. તેમાં જય રણછોડ-માખણ ચોરના નારાઓથી મંદિર ગુજી ઉઠ્યું છે. તેમજ
જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો થનગનાટ છે. જેમાં ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે ભક્તો ઉત્સાહમાં છે.

Recommended