ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જમાલપુર મંદિરે હાજર રહ્યાં
- 2 years ago
ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ થઇ ગઇ છે. જેમાં જળયાત્રા પહેલા જ ભક્તિના રંગમાં મંદિર પ્રાંગણ રંગાયું છે. તેમાં જય રણછોડ-માખણ ચોરના નારાઓથી મંદિર ગુજી ઉઠ્યું છે. તેમજ
જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો થનગનાટ છે. જેમાં ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે ભક્તો ઉત્સાહમાં છે.
જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો થનગનાટ છે. જેમાં ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે ભક્તો ઉત્સાહમાં છે.