કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં બિહાર અંગે વિવાદિત નિવેદન પાછું ખેંચ્યું

  • 2 years ago
બિહાર પર પોતાના વિવાદિત નિવેદન પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે સંસદમાં કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે મારો બિહાર કે બિહારના લોકોનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. જો તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તરત જ તે નિવેદન પાછું ખેંચું છું.

Recommended