વેરાવળના ખેતસીભાઈએ બતાવ્યો કબજિયાતનો રામબાણ ઘરેલું ઈલાજ

  • 4 years ago
વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તેઓ કબજિયાત, માથાના દુખાવા, પેટના દુખાવા અને ખંજવાળ કે ચામડીના રોગ અંગે ઘરેલું પ્રયોગ બતાવે છે તેમનું કહેવું છે કે, અનિયમિત જીવનશૈલીને કારણે આજે કબજિયાતની સમસ્યા ખૂબ જ વધી રહી છે આવા સમયે રાતે સૂતી વખતે નાભી પર અલગ અલગ તેલના પ્રયોગથી અલગ અલગ રોગ મટી શકે છે તેમનું કહેવું છે કે, નાભિચક્રના પ્રયોગને વૈજ્ઞાનિક સમર્થન પણ છે

Category

🥇
Sports

Recommended