સુરતના ગોડાદરામાં દૂષિત પાણીથી ફેલાયો રોગચાળો. મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી 40થી વધુ રહીશો બીમાર પડ્યા છે. જયેશ સીરસાગર નામના યુવકનું દૂષિત પાણી પીવાથી મોત થયાનો પણ સ્થાનિકોનો આરોપ છે. એક સાથે 40થી વધુ રહીશો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું થયું.. મહાનગરપાલિકાની ટીમે સોસાયટીના તમામ ઘરોમાં પાણી ખાલી કરાવ્યા... સોસાયટી પાસે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ટ બાય રખાઈ છે.
Category
🗞
News