ચૈત્ર નવરાત્રિના આ ઉપાય તમને કર્જમાંથી અપાવશે મુક્તિ

  • 5 years ago
ચૈત્ર નવરાત્રિ આ વખતે 6 એપ્રિલ 2019થી શરૂ થઈ રહી છે અને આ 14 એપ્રિલ સુધી ચાલશે. ગરમીની શરૂઆતમાં આવનારા ચૈત્ર નવરાત્રિનુ પણ વિશેષ મહત્વ છે. આ દરમિયાન તમે અનેક ઉપાય કરી શકો છો. બીજી બાજુ કર્જથી પરેશાન લોકો પણ કર્જથી બચવા માટે અનેક ઉપાય કરી શકે છે. #ChaitraNavratri #HinduDharm

Recommended