હનુમાન જયંતિ પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી - Hanuman Jayanti

  • 5 years ago
આજે અમે આપને માટે લાવ્યા છે એવા કેટલક ઉપાયો જે આપ હનુમાન જયંતીના દિવસે કરશો તો તમારી દરેક ઈચ્છાઓ સો ટકા પુરી થશે. 19 એપ્રિલન રોજ હનુમાન જંતી ઉજવાશે. આ દિવસ હનુમાનજીની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની આરાધના કરે છે તેને ઘણો લાભ પહોંચે છે. એવુ પણ કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાય વ્યક્તિને વિશેષ ફળ પ્રદાન કરે છે. #HanumanJayanti #HinduDharm #GujaratiVideo

Category

🗞
News

Recommended