આ 6 લોકોએ સૂર્યને જળ જરૂર ચઢાવવુ જોઈએ, જાણો કેવી રીતે આપશો સૂર્યને અર્ધ્ય
રોજ સવારે ઉગતા સૂરજને જળ ચઢાવવુ અને પૂજા કરવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી રહી છે. સૂર્યને જળ ચઢાવવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. આવો આજે જાણીએ ખાસ કરીને કોણે સૂર્યને જળ ચઢાવવુ જોઈએ અને આ ઉપાયથી કયા કયા લાભ થય છે. #SuryaPuja #HinduDharm #GujaratiVideo
Category
🗞
News