• 6 years ago
પિતૃપક્ષ દરમિયાન પિંડ દાન કરવુ જોઈએ. શ્રાદ્ધ કર્મમાં બાફેલા ભાત, દૂધ અને તલને મિક્સ કરીને પિંડ બનાવાય છે. પિંડને શરીરનુ પ્રતિક માનવામાં આવે છે. #shradhpaksh #PitruPaksh #HinduDharm #SanatanDharm

Category

🗞
News

Recommended